ખેતીની જમીનની વહેચણી તેમા હક્ક ધરાવતા કબ્જેદારોના ભાગે કરવામાં આવે છે. અને આવી વહેચણી અંગેની નોંધ જે તે તાલુકાના ઈ – ધરા કેન્દ્ર ખાતે પાડવામાં આવે છે. જમીનની વહેચણી માટે દરેક કબ્જેદારની સંમતિની જરુર હોય છે.

જમીન વહેચણી માટે જરૂરી આધાર પુરાવા.

  • અરજીફોર્મ
  • ૫૦૦ રૂ નો સ્ટેમ્પ  
  • વહેચણી અંગેનુ સોગંદનામુ (નોટરીવાળું) 
  • નમુના નં – ૭, ૧૨, (૮-અ)
  • તમામ નોંધ 
  • કબજેદારોના ઓળખકાર્ડ
  • અરજી નાયબ મામલતદાર સાહેબ શ્રી (ઈ-ધરા) ને કરવી.